jump to navigation

મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ March 13, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
trackback

lostrip.gif

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી  તો છે!

lostrip.gif

મનહર ઉધાસના કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે…
આજે તો સાંભળતા સાંભળતા આ મુક્તકની સાથે લખી જ દીધી!

lostrip.gif

Comments»

1. ઊર્મિસાગર - March 13, 2007

વર્ષો પછી યે … વરસે દોસ્તો? ??

મને આ ત્રીજી લીટી બરાબર સંભળાઇ નહીં… કોઇને ખબર હોય તો જણાવશો એટલે અહીં સુધારી શકું.

2. Jayshree - March 14, 2007

as per my understanding,
Varsho Pachhiye Besata Varshe, He Dosato…

3. Radhika - March 15, 2007

હા મને પણ એવુ જ સંભળાય છે જયશ્રી
વર્ષો પછી ય બેસતા વર્ષે હે દોસ્તો….

4. ઊર્મિસાગર - March 15, 2007

આભાર જયશ્રી અને રાધીકા… મેં ત્રીજી લીટી સુધારી લીધી છે.