આત્મહત્યા June 21, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.trackback
કોઇ સતત કરે છે કાળજા પર ઘા,
ભટકતો રહ્યો કાતિલ ની તલાશમાં–
થાકીને થોભ્યો બે ઘડી તો જોયું,
ખંજર તો હતું મારા જ હાથમાં!
“ઊર્મિસાગર”
મારી વાચા, મારી પસંદ… મારી કલમ!
કોઇ સતત કરે છે કાળજા પર ઘા,
ભટકતો રહ્યો કાતિલ ની તલાશમાં–
થાકીને થોભ્યો બે ઘડી તો જોયું,
ખંજર તો હતું મારા જ હાથમાં!
“ઊર્મિસાગર”
| manish shah on નહીં જીરવી … | |
| manish shah on એક લોકકથા -… | |
| sunil patel on એ મન હતું! | |
| jagruti valani on મુક્તપંચિક… | |
| Deepika Sura on ગ્રામમાતા… | |
| rajniagravat on અંધેરી નગર… | |
| nilam doshi on એક છોકરી | |
| nilam doshi on સાંભરણ -માધ… | |
| Gaurang Thaker on સ્વરચિત ર… | |
| સંકલિત… on મુક્તક: વિવ… |
Sundar, very well written. Thank you for sharing.
અદ્દભુત !!! તમે તો ઘણી જ ઊંડી વાત અહી રજુ કરી છે .
સુંદર રચના !!
સુંદર રચના !!
Very Well Written.
જિંદગીમાં આ થોભવાનું જેટલું જલ્દી આવે એટલું સારું. કદાચ આત્મહત્યા ટળી જાય! એકદમ તટસ્થ આવલોકન. ઘણી વાર જાણે અજાણે આપણા કાર્યો આપણને આ માર્ગે લઇ જાય છે.